રાજકોટમાં 2જી ઓગસ્ટે યોજાશે સંવેદના દિન, જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળી બેઠક

રાજકોટ(Rajkot)માં 2જી ઓગસ્ટે સંવેદના દિન યોજાશે. જિલ્લા કલેક્ટર(District Collector)ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી છે. તારીખ 1થી 9 ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો થશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola