Rajkot News | રાજકોટમાં 6 વર્ષીય બાળકીનો રોગચાળાએ લીધો ભોગ, જુઓ અહેવાલ

Rajkot News | રાજકોટ - ખોડિયારનગર વિસ્તારમાં ઝાડા-ઉલટી બાદ 6 વર્ષની બાળકીનું મોત.  દુર્ગા પ્રકાશભાઈ બિન નામની 6 વર્ષની બાળકીનું થયું મોત. 10 વર્ષની લાલસા નામની દીકરી સારવાર હેઠળ. રાત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. તબીબે દાખલ કરવાની જરૂર ન હોવાનું કહ્યા બાદ આજે સવારે 6 વર્ષની દીકરીનું મોત થયુ હોવાનો પરિવારજનોનો આરોપ.. મૂળ બિહારના પ્રકાશભાઈ બિનને બે દીકરી અને એક દીકરો હતા. દીકરીના મોત થી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola