રાજકોટમાં પણ નથી રસીના પૂરતા ડોઝ, 30 હજાર ડોઝ સામે માત્ર 5 હજાર જેટલી વેક્સિન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2021 01:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે રસીના પૂરતા ડોઝ ન હોવાથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. રાજકોટના 70 કેન્દ્રોમાંથી 47 સેંટર બંધ છે. પ્રશાસનના જણાવ્યા પ્રમાણ,, રોજના 30 હજાર ડોઝ સામે માત્ર 5 હજાર જેટલા જ ડોઝ આવે છે. રસી લેવા માટે લોકો સવારથી જ કતારોમાં ઊભા રહે છે. તેમ છતાં વેક્સિન ન મળતા હાલાકી ભોગવવાનો વારો આવે છે.