ફટાફટઃ રાજકોટમાં કોરોના મૃતકોના પરિવારજનોને સહાય ચુકવણી શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ

રાજકોટમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના પરિવારને સહાયની ચુકવણી કરવાનું શરૂ કરાયું છે. જિલ્લામાં 144 લોકોને સહાયની રકમ આપવામાં આવી છે. મૃતક દર્દીના સ્વજનના એકાઉન્ટમાં 50 હજારની સહાય રકમ જમા કરવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola