Ganesh Gondal: 'ટોળકીએ યુદ્ધ કરી કલ્યાણ કરવુ હોય તો તૈયાર'...: પાટીદાર નેતાઓને ગણેશ ગોંડલનો પડકાર

સુલતાનપુર ગામમાં ગણેશ જાડેજાએ યોજેલી સભામાં ચાર પાટીદાર યુવાનો પર કર્યા હતા પ્રહાર. અલ્પેશ કથીરિયા, જિગિશા પટેલ, મેહુલ બોઘરા અને વરુણ પટેલ પર સાધ્યું હતું નિશાન. વિરોધીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે તેવો કર્યો હતો હુંકાર. 

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ પાટીદાર નેતાઓને ફેંક્યો પડકાર. પોતાના વિરોધમાં નિવેદનબાજી કરનારા પાટીદાર નેતાઓની વિરૂદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. પાટીદાર નેતા વરૂણ પટેલ, અલ્પેશ કથિરીયા, જીગીશા પટેલ અને મેહુલ બોઘરા પર ગણેશ જાડેજાએ નિશાન સાધીને મોરચો માડ્યો.. ગણેશ જાડેજાએ કહ્યુ કે આ તમામ ગોંડલ તાલુકાને બદલાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.. મેહુલ બોઘરાનું કામ શાંતિ હોય ત્યાં અશાંતિ ફેલાવવાનું છે. અને જો આ ટોળકીને યુદ્ધ કરી કલ્યાણ કરવુ હોય તો હું તૈયાર છુ

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola