Gondal | અક્ષરમંદિરમાં નાસ્તો કર્યા બાદ 30થી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય પ્રવાસીઓને થયું ફુડ પોઈઝનિંગ

Gondal | અક્ષર મંદિરમાં નાસ્તો કર્યા બાદ 30થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. તમામની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામની તબિયત સુધારા પર છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola