જૂનાગઢઃ નકલી રિસિપ્ટ કૌભાંડના તાર પહોંચ્યા રાજકોટ સુધી, કોના નામ આવ્યા સામે?

જૂનાગઢમાંથી ઝડપાયેલા નકલી રિસિપ્ટ કૌભાંડના તાર રાજકોટ સુધી પહોંચ્યા છે. રાજકોટની લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના બે કર્મચારીઓના નામ સામે આવ્યા છે. અન્યની પણ સંડોવણી ખુલે તેવી શક્યતાઓ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola