જૂનાગઢઃ નકલી રિસિપ્ટ કૌભાંડના તાર પહોંચ્યા રાજકોટ સુધી, કોના નામ આવ્યા સામે?

Continues below advertisement

જૂનાગઢમાંથી ઝડપાયેલા નકલી રિસિપ્ટ કૌભાંડના તાર રાજકોટ સુધી પહોંચ્યા છે. રાજકોટની લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના બે કર્મચારીઓના નામ સામે આવ્યા છે. અન્યની પણ સંડોવણી ખુલે તેવી શક્યતાઓ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram