રાજકોટઃ ભવાનીનગરમાં દસ વર્ષની બાળકીના આપઘાત પાછળનું કારણ અકબંધ, શું કહ્યું પરિવારજનોએ?

Continues below advertisement

રાજકોટના ભવાનીનગરમાં રહેતી 10 વર્ષની ખુશાલી નામની છોકરીએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. પરિવાર ધાર્મિક પ્રસંગમાં બહાર ગયો અને બાળકીએ અચાનક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આપઘાત પાછળનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram