મારુ ગામ મારી વાતઃ રાજકોટના રામપર ગામના ખેડૂતોની શું છે સમસ્યાઓ?

Continues below advertisement

રાજકોટના પડધરી તાલુકાના રામપર ગામના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અહીંયા ગામમાં નદીનું પાણી ઘુસી ગયું છે. 100થી 150 વિઘા માટીનું ધોવાણ થઈ ગયું છે. કપાસના ભાવ ખેડૂતોને પૂરતા મળતા નથી. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram