Rajkot: સ્વનિર્ભર શાળા સંચાલકોએ ફી અંગે શું કર્યો નિર્ણય, ગત વર્ષે ફીમાં કેટલી આપી હતી રાહત?

રાજકોટ(Rajkot) સ્વનિર્ભર શાળા સંચાલકો(School Administrators)એ આ વર્ષે ફી નહીં ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેની માહિતી સરકારને થોડાક દિવસ પહેલા મળેલી બેઠકમાં આપી હોવાનો દાવો કરાયો છે. ગત વર્ષે 25 ટકા ફીમાં રાહત આપવામાં આવી હતી.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola