રાજકોટ: જેતપુરમાં પંખીઓ માટે નવું પંખી ઘર બનાવવામાં આવ્યું, જુઓઇ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
29 Dec 2021 04:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના જેતપુરમાં પંખીઓ માટે નવું પંખી ઘર બનાવવામાં આવ્યું છે. ખેડૂત ભાઈએ આ પંખી ઘર બનાવ્યું છે. 20 લાખમાં પંખીઓનું નવું ઘર તૈયાર કરવામાં આવ્યું છે. સ્વખર્ચે ખેડૂતે પંખીઓ માટે પક્ષી ઘર બનાવ્યું છે. જેમાં 10 હજાર પંખીઓ રહે છે.