રાજકોટઃ કાલાવડ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

રાજકોટના કાલાવડ રોડ પર  એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. એસટી બસની ટક્કર વાગતા કારનું કચ્ચરગાણ નીકળી ગયું છે. સાથે એસટી બસના આગળના ભાગને પણ નુકસાન થયું છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola