રાજકોટઃ કાલાવડ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2021 04:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના કાલાવડ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. એસટી બસની ટક્કર વાગતા કારનું કચ્ચરગાણ નીકળી ગયું છે. સાથે એસટી બસના આગળના ભાગને પણ નુકસાન થયું છે.