રાજકોટનું એરપોર્ટ ફરી ધમધમશે, 12મી જુલાઇથી ઇંડિગો અને 15મી જુલાઈથી સ્પાઇસ જેટની સેવા શરૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jul 2021 04:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટનું એરપોર્ટ ફરી ધમધમતું થશે. કોરોના કેસ ઓછા થતાં મુંબઈ અને દિલ્લી વચ્ચે ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં હવાઈ સેવાનો ગ્રાફ વધી રહ્યો છે. 12મી જુલાઇથી ઇંડિગો અને 15મી જુલાઈથી સ્પાઇસ જેટની સેવા શરૂ કરવામાં આવશે.