રાજકોટ બન્યું આપઘાતનું કેપિટલ, એક અઠવાડિયામાં કેટલા બન્યા આપઘાતના કેસ?

રંગીલુ રાજકોટ આત્મહત્યાનું કેપિટલ બની રહ્યું છે. એક અઠવાડિયામાં સરેરાશ બારથી તેર આપઘાતના કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 2104 લોકોએ આપઘાત કરી લીધો છે.  જેમાં સૌથી વધુ પારિવારિક ઝઘડાના કારણે આપઘાતના કારણ સામે આવ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola