રાજકોટ બન્યું આપઘાતનું કેપિટલ, એક અઠવાડિયામાં કેટલા બન્યા આપઘાતના કેસ?

Continues below advertisement

રંગીલુ રાજકોટ આત્મહત્યાનું કેપિટલ બની રહ્યું છે. એક અઠવાડિયામાં સરેરાશ બારથી તેર આપઘાતના કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 2104 લોકોએ આપઘાત કરી લીધો છે.  જેમાં સૌથી વધુ પારિવારિક ઝઘડાના કારણે આપઘાતના કારણ સામે આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram