Rajkot BJP | રાજકોટ ભાજપમાં ફરી એકવાર સામે આવ્યો આંતરિક જૂથવાદ, શું છે મામલો?

Rajkot BJP | જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક જુથવાદ. પ્રદેશ ભાજપના મેન્ડેન્ટનો કરાયો અનાદર. રાજકોટ તાલુકાની બેઠક માટે  ડો.એન.ડી.શીલુ એ ફોર્મ ભરતા વિવાદ. ભાજપ દ્રારા મનસુખ સંખારવાના નામનું મેન્ડેન્ટ આપવામાં આવ્યું હતું. આગામી ૨૦ જાન્યુઆરીના રોજ એક બેઠક માટે યોજાશે ચૂંટણી. ૧૬  બેઠકો બિનહરીફ થઇ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola