Rajkot : રાજકોટના જાણીતા બિલ્ડર અને પાટીદાર આગેવાને ગળે ફાંસો ખાઈને કરી લીધી આત્મહત્યા

જાણીતા બિલ્ડર અને પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ ઝેરી દવા પીધા પછી ગળે  ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોતાની ઓફિસ ખાતે આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા મિડીયાને પ્રેસનોટ મોકલી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola