રાજકોટઃ સૌરાષ્ટ્રના નિકાસકારો માટે સારા સામાચાર, વેપારીઓના અટવાયેલા નાણા ચુકવાશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના નિકાસકારો(Saurashtra exporters) માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરોનાને લીધે નવ મહિનાથી અટકાયેલા 1500 કરોડ રૂપિયા હવે ચુકવાશે. એપ્રિલ 2020થી ડિસેમ્બર 2020ના 1500 કરોડ રૂપિયા વેપારીઓના અટવાયા હતા. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola