રાજકોટઃ એસટી ડિવીઝને જન્માષ્ટમીના પર્વ નિમીત્તે શું કર્યો મહત્વનો નિર્ણય?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2021 02:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજન્માષ્ટમીના પર્વને નીમિત્તે રાજકોટ એસટી ડિવીઝને મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટ એસટી નિગમ તહેવારને અનુલક્ષીને સૌરાષ્ટ્રના અલગ અલગ ધાર્મિક અને પ્રવાસન સ્થળ પર 32 જેટલી એક્સ્ટ્રા બસ ફાળવશે. આ ઉપરાંત બુકિંગ કરાવશો તો એસટી વિભાગ બસો પણ ફાળવશે.