Rajkot | જેતપુર માર્કેટિંગ યાર્ડ 24થી 31 માર્ચ સુધી રહેશે બંધ, જાણો શું છે કારણ?
abp asmita
Updated at:
21 Mar 2024 10:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot | જેતપુર માર્કેટિંગ યાર્ડ 24થી 31 માર્ચ સુધી બંધ રહેશે. માર્ચ એન્ડિંગના કારણે જેતપુર યાર્ડ બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને પોતાની જણસ ન લઈને આવવા માટે સૂચના આપી છે.