Rajkot:કોરોના સંક્રમણ વધતા મનપાના અધિકારીઓની રજા કરાઈ રદ્દ,જુઓ વીડિયો

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા મહાનગરપાલિકાના કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવાઈ છે.મનપાના અધિકારીઓ,કર્મચારીઓની રજા રદ્દ કરવાનો RMC કમિશ્વરે આદેશ આપ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola