રાજકોટ: ગોંડલ પંથકમાં સિંહ દંપતી પાંજરે પુરાયું, વન વિભાગે પાંજરે પૂર્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટના ગોંડલ પંથકમાં સિંહ દંપતીએ ધામા નાખ્યા હતા. પરંતુ આ સિંહ દંપતી આખરે પાંજરે પુરાયું હતું. વન વિભાગે રાત્રે 5 કલાકની ભારે જેહમત બાદ આ 3 સિંહને પાંજરે પૂર્યા હતા. સિંહોને પકડવા માટે પાંજરાપોળથી  ટિમ બોલાવવામાં આવી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram