રાજકોટ: ગોંડલ પંથકમાં સિંહ દંપતી પાંજરે પુરાયું, વન વિભાગે પાંજરે પૂર્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
17 Dec 2021 11:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના ગોંડલ પંથકમાં સિંહ દંપતીએ ધામા નાખ્યા હતા. પરંતુ આ સિંહ દંપતી આખરે પાંજરે પુરાયું હતું. વન વિભાગે રાત્રે 5 કલાકની ભારે જેહમત બાદ આ 3 સિંહને પાંજરે પૂર્યા હતા. સિંહોને પકડવા માટે પાંજરાપોળથી ટિમ બોલાવવામાં આવી હતી.