રાજકોટઃ ઉત્કર્ષ TMTના GST કેસમાં ફરાર નીરજ આર્ય માટે ઈસ્યુ કરાઈ લુકઆઉટ નોટિસ
abp asmita
Updated at:
01 Dec 2021 01:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના ઉત્કર્ષ TMTને ત્યાં જીએસટીએ દરોડા પાડવામાં આવ્યા હતા. કંપનીના મુખ્ય અધિકારી નીરજ જયદેવ આર્યની નડિયાદથી ધરપકડ કરવામાં આવી હતી. તે વિદેશ ફરાર ન થઈ જાય તે માટે લુકઆઉટ નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે.