રાજકોટઃ શહેર અને જિલ્લામાં વકર્યો રોગચાળો, છેલ્લા સાત દિવસમાં કેટલા નોંધાયા કેસ?

રાજકોટ શહેર અને જિલ્લામાં તાવ, શરદી, ઉધરસ, ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે. શહેરમાં છેલ્લા સાત દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ , મેલેરિયાના ત્રણ અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola