રાજકોટ: કોરોનાની રી-એન્ટ્રી, જે વિસ્તારમાં પોઝીટીવ કેસ હશે ત્યાં ગરબા રમવા પર પ્રતિબંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Oct 2021 03:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં પણ કોરોનાના કેસ વધી રહયા છે. મનપાએ જણાવ્યું છે કે, જ્યા કોરોના કેસ પોઝીટીવ હશે તે વિસ્તાર કંટેનમેન્ટ જાહેર કરાશે અને ત્યાં શેરી ગરબાને પણ મંજૂરી નહિ અપાઈ. રાજકોટ મનપાએ કોરોના મામલે સતર્કતા દાખવી છે.