રાજકોટ: કોરોનાની રી-એન્ટ્રી, જે વિસ્તારમાં પોઝીટીવ કેસ હશે ત્યાં ગરબા રમવા પર પ્રતિબંધ

રાજકોટમાં પણ કોરોનાના કેસ વધી રહયા છે. મનપાએ જણાવ્યું છે કે, જ્યા કોરોના કેસ પોઝીટીવ હશે તે વિસ્તાર કંટેનમેન્ટ જાહેર કરાશે અને ત્યાં શેરી ગરબાને પણ મંજૂરી નહિ અપાઈ. રાજકોટ મનપાએ કોરોના મામલે સતર્કતા દાખવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola