રાજકોટ:રાજવી પરિવારનો મિલકત વિવાદ, રણસૂરવીર સિંહનો શું છે આરોપ?

રાજકોટના રાજવી પરિવારનો મિલકત વિવાદ વધુ વકરી રહ્યો છે. ત્યારે માંધાતાસિંહના ભત્રીજા રણસૂરવીર સિંહે આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી. અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. રણસૂરવીર સિંહે જણાવ્યુ હતું કે,, 20 હજાર કરોડની મિલકતમાં તેમણે અન્યાય થયો છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola