રાજકોટ:રાજવી પરિવારનો મિલકત વિવાદ, રણસૂરવીર સિંહનો શું છે આરોપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Sep 2021 11:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના રાજવી પરિવારનો મિલકત વિવાદ વધુ વકરી રહ્યો છે. ત્યારે માંધાતાસિંહના ભત્રીજા રણસૂરવીર સિંહે આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી. અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. રણસૂરવીર સિંહે જણાવ્યુ હતું કે,, 20 હજાર કરોડની મિલકતમાં તેમણે અન્યાય થયો છે.