રાજકોટઃ જસદણ તાલુકાના પાંચ ગામના સરપંચોએ જિલ્લા તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ

રાજકોટના જસદણ તાલુકાના પાંચ ગામના સરપંચોએ જિલ્લા પ્રશાસન પર કામ અટાકવવાના આરોપ લગાવ્યા છે. આટકોટ, વિરનગર, ખારચિયા, જંગવડ, પાંચવડા ગામના સરપંચોએ આ આરોપ લગાવ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola