Rajkot TRP Game Zone | અગ્નિકાંડ બાદ મનપાની દેખાડાની કામગીરી, ત્રણ જેટલા મેળા કરાયા બંધ

Rajkot TRP Game Zone | અગ્નિકાંડ બાદ મનપાની દેખાડાની કામગીરી, ત્રણ જેટલા મેળા કરાયા બંધ 

રાજકોટના ખાનગી મેળાઓ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા છે...રાજકોટના નાના મવા સર્કલ સહિત ત્રણ જેટલા મેળાઓ બંધ કરવામાં આવ્યા છે....ટીઆરબી ગેમ ઝોનમાં દુર્ઘટનાને લઈને મેળાઓ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે....રોયલ મેળા સહિતના અનેક મેળાઓ બંધ કરાવવામાં આવ્યા છે...રેસકોર્સમાં વેકેશન મેળો પણ બંધ કરાવવામાં આવ્યો છે....ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ઘટના બાદ તંત્ર કોઈપણ જાતનું રિસ્ક લેવા માંગતું નથી.... રાજકોટના ખાનગી મેળાઓ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા છે...રાજકોટના નાના મવા સર્કલ સહિત ત્રણ જેટલા મેળાઓ બંધ કરવામાં આવ્યા છે....ટીઆરબી ગેમ ઝોનમાં દુર્ઘટનાને લઈને મેળાઓ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે....રોયલ મેળા સહિતના અનેક મેળાઓ બંધ કરાવવામાં આવ્યા છે...રેસકોર્સમાં વેકેશન મેળો પણ બંધ કરાવવામાં આવ્યો છે....ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ઘટના બાદ તંત્ર કોઈપણ જાતનું રિસ્ક લેવા માંગતું નથી.... 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola