રાજકોટ: ખેતરમાં કરંટ લાગતાં બે વ્યક્તિના મોત, ઝાડનું કટિંગ કરતાં સમયે બની ઘટના

Continues below advertisement

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં બે ગામ વચ્ચે આવેલા ખેતરમાં કરંટ લાગતાં બે વ્યક્તિના મોત થયા છે. લીમડાના ઝાડનું કટિંગ કરતાં સમયે કરંટ લાગ્યો હતો. અને ઘટના સ્થળે જ બે લોકોના મોત થયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram