Rajkot Uttarayan 2024 | રાજકોટમાં ધાબા પરથી પડી જતાં 35 વર્ષીય યુવકનું મોત
gujarati.abplive.com
Updated at:
14 Jan 2024 07:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot Uttarayan 2024 | રાજકોટમાં ધાબા પરથી પડી જવાથી એક યુવાનનું મોત. ગંજીવાડાની મનહર સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય યુવાનનું મોત. મૃતકના મૃતદેહને ૧૦૮ની મદદથી સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.