Rajkot: મેયર પ્રદીપ ડવની સૂચના છતાં ગાર્ડન શાખાના અધિકારીઓએ શું ચલાવી મનમાની?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jun 2021 12:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅધિકારીઓએ રાજકોટના મેયરની સૂચનાનો અનાદર કર્યો હતો. મેયર પ્રદીપ ડવની (Rajkot mayor pradip dav) રસ્તા અને ટકાઉ ટ્રી ગાર્ડ શોધવાની સૂચના છતા અધિકારીઓએ ટેંડર બહાર પાડ્યા હતા. મેયરની સૂચનાને અવગણીને ખરીદી કરાતા વર્ક ઑર્ડર અટકાવી દેવાયા હતા.