રાજકોટઃ શ્રી રામેશ્વર શરાફી મંડળીના કૌભાંડીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટઃ શ્રી રામેશ્વર શરાફી મંડળીના કૌભાંડીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મંડળીના ચેરમેન સંજય દુધાગરા અને મેનેજર વિપુલના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram