રાજકોટના રૈયાધાર ટાઉનશિપના રહીશોનો હંગામો, વીજ કનેક્શન કપાતા લોકોને હાલાકી

રાજકોટના રૈયાધાર ટાઉનશિપના રહીશોએ હોબાળો કર્યો છે. કમિટીના સભ્યોએ કોમન વીજબિલ ન ભરતા કનેક્શન કાપવામાં આવ્યું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola