વર્ષ 2022ની ચૂંટણીમાં શું તમે ત્રિપાંખિયો જંગ જોઇ રહ્યા છો? શું છે રાજકોટના પત્રકારોનો મત?

Continues below advertisement

વર્ષ 2022ની ચૂંટણીમાં શું તમે ત્રિપાંખિયો જંગ જોઇ રહ્યા છો? રાજકીય સ્થિતિને લઇને  રાજકોટના પત્રકારોએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. શંકરસિંહ વાઘેલા કોગ્રેસમાં જોડાય તો કોગ્રેસને ફાયદો થશે તેને લઇને પણ પત્રકારોએ પોતાનો મત રજૂ કર્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram