વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટની સમસ્યા, આજી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jul 2021 01:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટ સર્જાય તેવી શક્યતા છે. આજી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. આજી ડેમમાં હાલ 15.5 ફૂટ પાણીનો જથ્થો છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો રાજકોટમાં જળ સંકટ વધુ ઘેરું બનશે.