વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટની સમસ્યા, આજી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો

Continues below advertisement

વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટ સર્જાય તેવી શક્યતા છે. આજી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. આજી ડેમમાં હાલ 15.5 ફૂટ પાણીનો જથ્થો છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો રાજકોટમાં જળ સંકટ વધુ ઘેરું બનશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram