વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટની સમસ્યા, આજી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો

વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટ સર્જાય તેવી શક્યતા છે. આજી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. આજી ડેમમાં હાલ 15.5 ફૂટ પાણીનો જથ્થો છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો રાજકોટમાં જળ સંકટ વધુ ઘેરું બનશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola