સુરતના રાંદેર વિસ્તારમાં મકાન ધરાશાયી, કોઈ જાન હાનિ નહીં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 May 2021 06:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના રાંદેર વિસ્તારના વખારઓલીમાં મકાન ધરાશાયી થયું છે. મકાનનો કાટમાળ ગાડી પર પડ્યો હતો. લોકોની અવાર જવર ન હોવાથી જાન હાનિ ટળી હતી.