Ayodhya Ram Mandir | માતા શબરીના વંશજો ધનુષ-બાણ સાથે પહોંચ્યા અયોધ્યા, જુઓ અહેવાલો

Ayodhya Ram Mandir | અયોધ્યા રામ મંદિર ખાતે ઉત્સવનો માહોલ  સુરત ધારાસભ્ય પૂર્ણેશ મોદી રામ મંદિર પહોચ્યા. આદિવાસીઓ સાથે મંદિરે પહોંચ્યા. શબરીના વસંજો રામ મંદિર પહોંચ્યા. ધનુષ બાણ સાથે રામ મંદિર આવ્યા. શબરીધામથી બોર લાવવામાં આવ્યા . રામ મંદિર ખાતે આ બોર અર્પણ કરવામાં આવશે . સુરતથી મોટી સંખ્યામાં ભક્તો રામ મંદિર પહોંચ્યા .મહિલાઓ પણ રામમય બની.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola