Surat: ખાડી સમસ્યાને લઇને લોકોમાં આક્રોશ, દર ચોમાસે આવે છે ખાડીપૂર

સુરતમાં દર ચોમાસે ખાડીપૂર આવે છે.જેના કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.સુરતમાં વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સુરતમાંથી પસાર થતી ખાડીઓની સફાઈ કરવામાં આવી નથી. ખાડીમાં ઠેરઠેર કચરો જોવા મળે છે.જેના કારણે ગંદા પાણીનો નિકાલ વહેલી તકે થતો નથી. પ્રી મોન્સૂન કામગીરીમાં ખાડી ઊંડી કરવી અને તેની સાફસફાઈ કરવી તે પણ કામગીરી હોય છે.વિપક્ષ દ્વારા આરોપ લગાવાયો છે કે શાસક પક્ષ પુણા વિસ્તારમાં કામ નથી કરતું

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola