Surat માં પ્રશાસન સતર્ક, મનપા સંચાલિત સ્કૂલોમાં કોરોનાનું ટેસ્ટિંગ કરાયુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Mar 2021 03:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાનું સંક્રમણ વધતા સુરત પ્રશાસન એક્શનમાં આવ્યું છે. સ્કૂલ, કૉલેજ અને માર્કેટમાં વીસથી વધુ ટીમો તપાસ કરી રહી છે. શનિ-રવિ અઠવા ઝોનના મોલે સ્વૈચ્છીક બંધ રાખ્યું છે. પાંત્રીસ જેટલી હૉટલે માત્ર પાર્સલ સુવિધા આપવાની જાહેરાત કરી છે.