Surat ના જહાગીરપુરામાં પોલીસ પુત્રએ યુવકની કરી હત્યા, ચાર આરોપીની કરાઇ ધરપકડ
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પોલીસ પુત્રએ યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પોલીસ પુત્ર ચિંતન પટેલે સુનિલ ઐયરની હત્યા કરી નાંખી છે. આ ગુનામાં પોલીસે ચિંતન સહિત 4ની ધરપકડ કરી છે