સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કરશે કોવિડની ન્યાય યાત્રા, શું કરશે માંગ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ(congress committee) કોવિડની ન્યાય યાત્રા કાઢશે. કોરોનામાં મૃતકના પરિવારને ચાર લાખની સહાય આપવામાં આવે તેવી આ યાત્રામાં માંગ કરાશે. સાથે જ મૃત્યુ પામેલા પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની માંગ કરાશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola