Surat | રામપુરા મંદિરમાં ભગવાનને ભક્તોએ બે કરોડ રૂપિયાના સોનાના વાઘા કર્યા અર્પણ, જુઓ વીડિયો
abp asmita
Updated at:
29 Dec 2023 05:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat | શહેરના સૌથી જુના રામપુરા મંદિરમાં ભગવાનને ભક્તોએ સોનાના વાઘા અર્પણ કર્યા છે. ભક્તોએ બે કરોડ રૂપિયાના વાઘા અર્પણ કર્યા છે.