સુરતઃ મચ્છરજન્ય રોગચાળાએ લીધા વધુ ચાર લોકોના જીવ, કેટલા નોંધાયા કેસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2021 12:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં મચ્છરજન્ય રોગચાળા(mosquito-borne epidemic)એ વધુ ચાર લોકોના જીવ લીધા છે. રાજ્યમા કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ અન્ય રોગચાળાએ ઉથલો માર્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં તાવ ઊલટીના કારણે જીવ ગુમાવ્યા છે.