સુરતઃરાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું હુન્નર હાટનું ઉદ્ધાટન, ચાઈનીઝ રમકડા અંગે શું કહ્યું?
abp asmita
Updated at:
13 Dec 2021 09:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતની મુલાકાતે આવેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હુન્નર હાટનું ઉદ્ધાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે ચાઈનીઝ રમકડા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. આવા રમકડામાં બનાવવામાં કેમિકલનો ઉપયોગ થાય છે જેનાથી બાળકોને નુકસાન થાય છે.