સુરતઃરાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું હુન્નર હાટનું ઉદ્ધાટન, ચાઈનીઝ રમકડા અંગે શું કહ્યું?

સુરતની મુલાકાતે આવેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હુન્નર હાટનું ઉદ્ધાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે ચાઈનીઝ રમકડા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. આવા રમકડામાં બનાવવામાં કેમિકલનો ઉપયોગ થાય છે જેનાથી બાળકોને નુકસાન થાય છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola