સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસમાં સુનાવણી ટળી, હવે ક્યારે કરાશે સુનાવણી?

સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં સુનાવણી ટળી ગઈ છે. બચાવ પક્ષના વકીલ હાજર ન હોવાથી સુનાવણી ટળી ગઈ છે. ગ્રીષ્મા હત્યા કેસમાં 21મી એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola