સુરતઃ રાંદેરમાં એક જ પરિવારના ત્રણ સભ્યો થયા કોરોના પોઝિટીવ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
04 Dec 2021 01:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના રાંદેરમાં એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. તાડવાડીથી શ્રીનાથ સોસાયટીમાં રહેતા પરિવારના સભ્યો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેના કારણે આખી સોસાયટીને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે.