Surat:સરકારી કર્મચારીઓ હજુ પણ રજાના મૂડમાં, જનસેવા કેન્દ્રમાં ખુરશીઓ જોવા મળી ખાલી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jun 2021 01:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં જનસેવા કેન્દ્ર(Janseva Kendra)ના મુખ્ય વડા સહિતના કર્મચારી(Employees)ઓ ગેરહાજર(absent) જોવા મળ્યા છે. અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા કેન્દ્રમાં અપૂરતા કર્મચારીઓ જોવા મળ્યા છે.માત્ર બે કાઉન્ટર પર કર્મચારી જોવા મળ્યા છે.