કોરોના જનજાગૃતિ અને સ્વસ્થ ભારત મિશન અંગે સુરત પાલિકાનું અભિયાન, જુઓ વીડિયો
સુરતમાં કોરોનાનો કહેર વધતા સુરત મહાનગરપાલિકાએ અભિયાન શરૂ કર્યું હતું. કોરોનાની જનજાગૃતિ તથા સ્વસ્થ ભારત મિશન અંગે પાલિકા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાલિકાની સેન્ટ્રલ ઝોનની ટીમ દ્વારા અભિયાન શરૂ કરાયું હતું. લાલ કલરના બેનરો પર કોરોના અંગેના સૂચનો લખવામાં આવ્યા છે.