14 દિવસના પેરોલ પછી નારાયણ સાંઇ કેવા બની ઠનીને જેલમાં ગયા એ જોઇ થઇ જશો દંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Dec 2020 02:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App14 દિવસના જામીન પૂર્ણ થતા નારાયણ સાંઈને લાજપોર જેલ પરત લાવવામાં આવ્યો હતો. માતાની બીમારી માટે નારાયણ સાંઇને જામીન આપવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ જાપ્તામાં નારાયણ સાંઇને લાજપોર જેલમાં પરત લાવવામાં આવ્યો હતો. નારાયણ સાઈ પરત આવતા દર્શન માટે જેલ બહાર ભક્તોની ભીડ ઉમટી પડી હતી.