Surat |એથર ઈન્ડ્રસ્ટ્રી અગ્નિકાંડમાં વધુ એકનું મોત, જાણો અત્યાર સુધી કેટલા થયા મોત?
abp asmita
Updated at:
05 Dec 2023 02:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat | એથર ઈન્ડ્રસ્ટ્રી અગ્નિકાંડમાં વધુ એકનું મોત થયું છે. અત્યાર સુધી આ ઘટનામાં આઠ કામદારોના મોત થઈ ચુક્યા છે.