સુરત: ભેસ્તાન વિસ્તારના સરસ્વતી આવાસમાં ઇમારતનો ભાગ ધરાશાયી, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Sep 2021 03:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં ફરી એકવાર મહાનગર પાલિકાની બેદરકારી સામે આવી છે. ભેસ્તાન વિસ્તારના સરસ્વતી આવાસમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં બે લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.